આયુર્વેદ પરામર્શ
વ્યક્તિગત તપાસ, સારવારનું આયોજન, આહાર-વિહાર માર્ગદર્શન અને નિયમિત ફોલોઅપ.
વધુ જાણોAyurveda, Panchakarma & Dental Care in Palanpur
આયુર્વેદ પરામર્શ, શાસ્ત્રીય પંચકર્મ, હોસ્પિટલ અને દાંતની સારવાર—એક જ સ્થળે, સ્પષ્ટ માર્ગદર્શન સાથે.

આયુર્વેદ સંકુલ, પાલનપુર
પંચકર્મ રૂમ અને ૧૫ બેડની હોસ્પિટલ સુવિધા
દરેક દર્દી માટે એકસરખી સારવાર યોગ્ય નથી. પરામર્શ બાદ જરૂરી વિભાગ અને સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.
વ્યક્તિગત તપાસ, સારવારનું આયોજન, આહાર-વિહાર માર્ગદર્શન અને નિયમિત ફોલોઅપ.
વધુ જાણોવમન, વિરેચન, બસ્તિ, નસ્ય અને અન્ય પ્રક્રિયાઓ માત્ર વૈદ્યની તપાસ અને યોગ્યતા પછી.
વધુ જાણોપરિવાર માટે દાંતની તપાસ, રૂટ કેનાલ, ક્રાઉન, ડેન્ચર અને બાળકોની દાંતની સારવાર.
વધુ જાણોસોમવારથી શનિવાર: સવારે ૯થી ૧ અને સાંજે ૪થી ૭. રવિવારે બંધ. ડૉક્ટરની રજા માટે મુલાકાત પહેલાં ખાતરી કરવી.